Who is Priyakant Maniyar
જન્મ તારીખ:- 24 જાન્યુઆરી 1927
✪ મૃત્યુ તારીખ:- 25 જૂન 1976
✪ વ્યવસાય :- કવિ
✪ નોંધપાત્ર સર્જનો :- પ્રતિક (૧૯૫૩)
લીલેરો ઢાળ (૧૯૭૯; મરણોત્તર)
✦✧✧ પુરસ્કારો ✧✧✦
સાહિત્ય અકાદમી પુરસ્કાર, કુમાર સુવર્ણ ચંદ્રક
✪ તેમનો જન્મ ૨૪ જાન્યુઆરી, ૧૯૨૭ ના રોજ અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે થયો હતો.
✪ તેમણે ફક્ત ૯ ધોરણ સુધી કરેલો. તેમનું અવસાન ૨૫ જૂન, ૧૯૮૫ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.