Education

Nishtha 3.0 FLN Diksha Portal Module 10 Quiz 2021 Answer Key in Gujarati

Nishtha 3.0 FLN Diksha Portal Module 10 Quiz 2021 Answer Key in Gujarati

Nishtha 3.0 FLN Diksha Portal Module 10 Quiz 2021 Answer Key in Gujarati પાયાની_સાક્ષરતા_અને_સંખ્યાજ્ઞાન_માટે_શાળા_નેતૃત્વ

1. આમાંથી કયું શિક્ષણશાસ્ત્રીય નેતૃત્વના માળખાનો ભાગ નથી ?

જવાબ – વિજ્ઞાન પ્રયોગશાળાઓમાં પ્રયોગોને આગળ વધારવા

2. પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનની વિભાવના ___________વર્ષની વયજુથના બાળકોને લાગુ પડે છે.

જવાબ – 3 – 9 વર્ષ

3. નીચેનામાંથી કઈ વર્ગખંડની પ્રથા પાયાની ઉમરના બાળકો માટે વિકાસની દ્રષ્ટિએ યોગ્ય હશે?

જવાબ – ધીમે ધીમે નવી વિભાવનાઓનો પરિચય કરાવવો

4. શાળા વિકાસ યોજના એ શાળા આધારિત પ્રવૃતિ છે જે શાળાના આચાર્ય દ્વારા _________હાથ ધરવામાં આવે છે

જવાબ – વિધ્યાર્થીઓ, શિક્ષકો, માતા-પિતા, સમુદાય અને SMC સભ્યો સાથે સહયોગથી

5. નીચનામાંથી કયું અનુકુલનશીલ નેતાનું લક્ષણ નથી ?

જવાબ – લોકોની વાત ન સાંભળવી

6. શાળાઓ બાળકોના શિક્ષણમાં વિવિધ પરિવારોને કેવી રીતે સામેલ કરી શકતા નથી?

જવાબ – વિધ્યાર્થીઓને માત્ર ગૃહકાર્ય આપીને

7. શિક્ષણશાસ્ત્રીય નેતૃત્વ કરનારે સુનિશ્ચિત કરવું જોઈએ કે શાળાની તમામ પ્રક્રિયાઓમાં __________

જવાબ – બાળક કેન્દ્રમાં છે

8. શાળાના આચાર્યનું કયું લક્ષણ પાયાના તબક્કાના શિક્ષણ માટે યોગ્ય નથી?

જવાબ – આપખુદશાહીપણું/ અધિકારપણું

9. શિક્ષણશાસ્ત્રીય નેતૃત્વ કરનારની ભૂમિકા __________છે.

જવાબ – બાળકો માટેની વિવિધ શિક્ષણશાસ્ત્રીય પદ્ધતિઓ બાબતે શિક્ષકોને માર્ગદર્શન આપવું.

10. શાળાના આચાર્યએ ____________માટે 3 થી 9 વર્ષની વય જુથના બાળકોના મૂલ્યાંકનનું આયોજન કરવું આવશ્યક છે.

જવાબ – તેમની શક્તિ, જરૂરિયાતો અને રુચિઓનું મૂલ્યાંકન કરવા

11. FLNના સંદર્ભમાં વયસ્ક અને બાળક વચ્ચે શું સબંધ હોવો જોઈએ ?

જવાબ – ભયમુક્ત અને આનંદદાયક

12. સબંધિતો (Stakeholders) સાથેની સહયોગી પ્રક્રિયાઓ________ને પ્રોત્સાહિત કરી શકે છે.

જવાબ – વિદ્યાર્થી સંલગ્ન્ન અધ્યયન નિષ્પતિઓ બાબતે વહેચાયેલ જવાબદારી

13. શિક્ષકોએ નવી માહિતીનો પરિચય કરાવવો જોઈએ અને તેને બાળકોની કઈ બાબત સાથે જોડવી જોઈએ?

જવાબ – જે બાળકો પહેલેથી જ જાણે છે

14. શિક્ષણશાસ્ત્રીય નેતૃત્વ _________ને હકારત્મક અસર કરે છે.

જવાબ – બાળકોની શીખવાની ક્ષમતા

15. બાળકોની તર્ક કરવાની અને રોજિંદા જીવનમાં સરળ સંખ્યાત્મક સંકલ્પનાઓનો ઉપયોગ કરવાની ક્ષમતાને __________ના એક ભાગ તરીકે ગણી શકાય

જવાબ – પાયાનું સંખ્યાજ્ઞાન

16. વિઝન વિષે નીંચનમાંથી કયું વિધાન સાચું નથી?

જવાબ – વિઝનની કોઈ નિર્દિષ્ટ સમયમર્યાદા હોતી નથી

17. આમાંથી કયું પરિવર્તનશીલ નેતૃત્વ માટે સાચું નથી?

જવાબ – નાણાકીય વ્યવસ્થાપન

18. 3 થી 9 વર્ષની વય જૂથના બાળકોના શૈક્ષણિક મૂલ્યાંકન માટેની યોગ્ય વ્યુરચનામાંથી એક ____છે.

જવાબ – બાળકોની બહુવિધ પ્રવુતિઓનું અવલોકન

19. નીચનામાંથી કયો શાળા – પરિવાર – સમુદાય વચ્ચેની સામેલગીરીનો પ્રકાર નથી ?

જવાબ – સહભાગી બનવું

20. શાળામાં સવારના આગમનનો સમયગાળો જાળવવા માટે , ધોરણ – 1 ના શિક્ષકે કઈ વ્યુરચના અપનાવવી જોઈએ?

જવાબ – બાળકો માટે નિયમિત આગમન કાર્યોનું આયોજન કરવું, જેમ કે જુથ વાંચન, જેથી તેઓને સમયસર આવવા માટે પ્રોત્સાહિત થાય

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment

%d bloggers like this: