Janva Jevu -જાણવા જેવું Gujarat Information
સૌ – પ્રથમ
- સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક – ઝવેરચંદ મેઘાણી
- સૌ પ્રથમ પદ્મવિભૂષણ મેળવનાર – વી એલ મેહતા
- સૌ પ્રથમ કુમાર સુવર્ણચંદરક – હરી પ્રસાદ દેસાઈ
- સૌ પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક – જ્યોતીન્દ્ર દવે
- સૌ પ્રથમ પદ્મ પુરસ્કાર – ગગન વિહારી મેહતા
- સૌ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ – રાજેન્દ્ર શાહ
- સૌ પ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ – મહાદેવભાઈ દેસાઈ
- સૌ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર – ઉમાશંકર જોશી
- સૌ પ્રથમ પદ્મશ્રી – શ્રીમતી ભાગ મેહતા
- ચંપારણ સત્યાગ્રહ :- 1917
- ખેડા સત્યાગ્રહ :- 1918
- ખિલાફત આંદોલન :- 1919
- રોલેટ સત્યાગ્રહ :- 1919
- અસહકાર આંદોલન :- 1920-22
- બારડોલી સત્યાગ્રહ :- 1928
- મીઠાનો સત્યાગ્રહ (દાંડીકૂચ) :- 1930
- ભારત છોડો :- 1942
ગાંધીજીએ શરૂ કરેલા વર્તમાનપત્રો
- ઇન્ડિયન ઓપિનિયમ (૧૯૦૩)
- ઇન્ડિયન ઓપિનિયમ (૧૯૦૩)
- બુલેટિન
- હરિજન
- નવજીવન
- યંગ ઇન્ડિયા
ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ
- ટોલ્સટોય ફાર્મ (ગાંધીઆશ્રમ કે કિનિકસ આશ્રમ) દક્ષિણ આફ્રિકા
- કોચરબ આશ્રમ (સાબરમતી આશ્રમ)
- ટીળક સ્વરાજ ફંડ
- ગુજરાત વિદ્યાપીઠ
- સેવાગ્રામ આશ્રમ
- ગૌસેવા સંઘ
ઉદઘાટન- – Udghatan Kone karyu
- અમદાવાદ નું ઉદઘાટન-માણેક બુરાજ થી
- અમદાવાદ ના બાંધકામ ની શરૂઆત-ભદ્રના કિલ્લાથી
- ગુજરાત નું ઉદઘાટન-રવિશંકર મહારાજ
- સૌરાષ્ટ્ર નું ઉદઘાટન- સરદાર વલ્લભભાઈ પટેલ
- ગુજરાત નો પ્રથમ મુસ્લિમ સૂબો-આલાપ ખાન
- ગુજરાત નો પ્રથમ મુઘલ સૂબો-મિર્ઝા અઝીઝ કોકા
શું તમે જાણો છો?
- માતૃશ્રાદ્ધ – સિદધપુર પાટણ
- પિતૃ શ્રાદ્ધ -ચાણોદ
પુસ્તક અને તેનાં લેખક
- સૌરાષ્ટ્ર ની રસધાર – ઝવેરચંદ મેઘાણી
- સત્ય ની શોધ માં – ઝવેરચંદ મેઘાણી
- સોરઠી બહારવટિયાઓ – ઝવેરચંદ મેઘાણી
- માણસઈ ના દીવા – ઝવેરચંદ મેઘાણી.
- અપરાધી – ઝવેરચંદ મેઘાણી.
- ઓથાર – અશ્વિની ભટ્ટ
- અંગાર -અશ્વિની ભટ્ટ
- આખેટ – અશ્વિની ભટ્ટ
- ફાંસલો – અશ્વિની ભટ્ટ
- કસબ – અશ્વિની ભટ્ટ
- કરામત – અશ્વિની ભટ્ટ
- અર્ધી રાતે આઝાદી – અશ્વિની ભટ્ટ
દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિશે
- ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતા 1913 માં ‘ રાજા હરિશ્ચંદ્ર ‘ નામની પ્રથમ ભારતીય ફિલ્મ બનાવનાર દાદાસાહેબ ફાળકેની સ્મૃતિમાં આ એવોર્ડ અપાય છે
- શરૂઆત : 1969
- ઈનામી રાશિ : 10 લાખ
- પ્રથમ વિજેતા : દેવિકા રાની
- છેલ્લા વિજેતા : અમિતાભ બચ્ચન (2019)
- આયોજક : માહિતી અને પ્રસારણ ખાતું ભારત સરકાર
- પુરસ્કાર રૂપે સ્વર્ણ કમલ, 10 લાખ અને શાલ આપવામાં આવે છે
CAG વિશે
- CAG : Comptroller and Auditor General of India (ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક)
- અનુચ્છેદ : 148
- કાર્ય : CAG લોકલેખા સમિતિના માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસાબોની ચકાસણી (ઓડીટ) કરે છે.
- નિમણુક : રાષ્ટ્રપતિ દ્વારા
- શપથ : રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલી વ્યક્તિ દ્વારા
- પગાર : સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયાધીશ જેટલો
- કાર્યકાળ : 6 વર્ષનો સમય અથવા 65 વર્ષની ઉંમર બંનેમાંથી જે વહેલા હોય તે
- રાજીનામું : તે રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે.
- સૌપ્રથમ CAG : વી. નરહરિ રાવ
- હાલના CAG : ગિરીશચંદ્ર મુર્મુ (14માં)
I Hope you like the Article of the જાણવા જેવું – Janva Jevu Gujarat Information in Gujarati 2021.
If you like then Share to Others.